Ganpati Bappa Morya Picture

જય જય ગણરાજ
શુભ ગણેશ ચતુર્થી
Contributor: Damandeep Singh, Smita Haldankar

જય જય ગણરાજ
શુભ ગણેશ ચતુર્થી
Contributor: Damandeep Singh, Smita Haldankar

વક્રતુંડ મહાકાય,સુર્યકોટી સમપ્રભ ,
નિર્વિઘન્મ કુરુ મે દેવ,સર્વ કાર્યેષુ સર્વદા .
શુભ ગણેશ ચતુર્થી
Contributor: Damandeep Singh, Smita Haldankar

સૂપકર્ણ દેવ શુભ સૌનું કરનાર છે,
શુભ કાર્ય પુજનમાં પ્રથમ એનું સ્થાન છે,
એવા મારા સુંઢાળા દેવ ને કોટી કોટી નમન
શુભ ગણેશ ચતુર્થી
Contributor: Damandeep Singh, Smita Haldankar

નથી કિધુ મે કૃષ્ણ ને કે, ‘મારી મુશ્કેલી મોટી છે:
કહ્યું મે મુશ્કેલીને કે, ‘મારો કૃષ્ણ તારા થી મોટો છે.
જય શ્રી રાધે રાધે.
Contributor: Damandeep Singh, Smita Haldankar

તીજ ગઈ, રાખી થઈ ગઈ, સાવનનો વરસાદ ગયો! લાલાજી આખી દુનિયા તમારા સ્વાગતમાં ઉભી છે !! જય શ્રી રાધે રાધે.
Contributor: Damandeep Singh, Smita Haldankar

એવી શક્તિ આપ પ્રભુ કે,
અસ્ત સુધી વ્યસ્ત રહીએ
મસ્ત રહીએ અને
જબરજસ્ત રહીએ …!!
જય શ્રી કૃષ્ણ
Contributor: Damandeep Singh, Smita Haldankar

શુભ જન્માષ્ટમી
જય કંહૈયા લાલ કી
Contributor: Damandeep Singh, Smita Haldankar

રાધા પુછે છે ત્યારે કૃષ્ણ કહે છે કે તમારા રૂપ નું માન રહે માટે હું શ્યામ વર્ણ.
જય શ્રી રાધે રાધે.
Contributor: Damandeep Singh, Smita Haldankar

શ્રી કૃષ્ણ એ ગીતામાં કહ્યું છે કે
“મારા પર ભરોસો રાખો”
શ્રી કૃષ્ણ પણ એવું નથી કહ્યું કે
“મારા ભરોસે બેસી રહો”
જય શ્રી રાધે રાધે.
Contributor: Damandeep Singh, Smita Haldankar

ભારતમાતા ની જય
હેપ્પી ઇન્ડિપેન્ડન્સ ડે
Contributor: Damandeep Singh, Smita Haldankar

૧૫ઓગસ્ટની શુભસવાર
સ્વતંત્રતા દિવસની શુભેચ્છા
Contributor: Damandeep Singh, Smita Haldankar

ચાલો, આપણે રાષ્ટ્રનું બલિદાનોને ભૂલશું નહીં,
તેની કદર કરવાનો નિર્ણય લઈએ,
જેણે આપને સ્વતંત્રતા આપી
સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ
Contributor: Damandeep Singh, Smita Haldankar

આય લવ ઇંડિયા
હેપ્પી ઇન્ડિપેન્ડન્સ ડે
Contributor: Damandeep Singh, Smita Haldankar

ચાલો આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ગર્વ લઈએ. આપણે બહાદુર વીરોના દેશ માં રહીએ છીએ જેમણે આપણા દેશની આઝાદી માટે પોતાનો જીવ આપ્યો અને તેમના બલિદાનથી આપણને ગૌરવ અપાવ્યું. હેપ્પી સ્વતંત્રતા દિવસ
Contributor: Damandeep Singh, Smita Haldankar

ॐ વિઘ્નાશાય નમઃ
વિઘ્નરાજ સંકષ્ટી ચતુર્થીના દિવસે
પ્રથમ ઉપાસક ગણેશજીની પૂજા કરવાથી
તમામ વિઘ્ન દૂર થાય છે
અને વ્યક્તિની દરેક ઈચ્છા પૂરી થાય છે,
તેની સાથે જ જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

ॐ વિઘ્નાશાય નમઃ
વિઘ્નરાજ સંકષ્ટી ચતુર્થી નિમિત્તે
તમને અને તમારા પરિવારને હાર્દિક શુભકામનાઓ..!
શ્રીગણેશની કૃપાથી તમારા બધા વિઘ્નો દૂર થાય, આ ગણેશજીને મારી પ્રાર્થના!

મારા પ્રિય ભાઈને,
ખૂબ ખૂબ હેપ્પી રક્ષાબંધન.
ભગવાન તમને આશીર્વાદ અને શક્તિ આપે કે
તમારા સફળતાના માર્ગમાં આવનાર
તમામ અવરોધો પર તમો વિજય મેળવો.
Contributor: Damandeep Singh, Smita Haldankar