
ત્રિदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रिधायुधम् । त्रिजन्मपापसंहारं बिल्वपत्रं शिवार्पणम् ॥
હું ભગવાન શિવને બિલ્વ પત્ર અર્પણ કરું છું
આ પત્ર સત્વ, રજસ અને તમસ ત્રણે ગુણોનું
પ્રતિક છે. આ પત્રની ત્રણ આંખ સૂર્ય, ચંદ્ર અને
અગ્નિ સમાન છે, અને ત્રણ શસ્ત્ર સમાન છે.
અને પૂર્વ ના ત્રણ જન્મોના પાપોનો નાશ કનાર છે.
હું બિલ્વ પત્રથી શિવ ની પૂજા કરું છું.
*ૐ નમઃ શિવાય
શુભ સોમવાર*
Contributor: Smita Haldankar

નામ નહીં પણ કામમાં જ માને છે એ ગુરુ છે;
શિષ્યને સરળ કર્યા વગર ક્યાં હાર માને છે..!
મારા ગુરુને ગુરુપૂર્ણિમા ની
ખૂબજ શુભેચ્છાઓ
Contributor: Smita Haldankar

કહેવાય છે કે વૃક્ષ પોતાનું ફળ
જાતે નથી ખાતું પણ
બીજાને આપી દે છે
એવું જ કંઇક શિક્ષકનું છે
પોતાનું જ્ઞાન પોતાના માટે નહિ
પણ બીજાના હિત માટે ઉપયોગ કરે છે..!!
ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ
Contributor: Smita Haldankar

મને જન્મ મળ્યો એના માટે
હું મારા માતાપિતાનો આદર માનું છું
પણ મને જીવનની કેળવણી મળી એના માટે
હું મારા ગુરુનો આભાર માનું છું
*મારા ગુરુને ગુરુપૂર્ણિમા ની
ખૂબ જ શુભેચ્છાઓ*
Contributor: Smita Haldankar

સમય પણ શીખવાડે છે અને ગુરૂ પણ,
પણ બંને વચ્ચે ફક્ત એટલુ છે અંતર
કે ગુરૂ શીખવાડીને પરીક્ષા લે છે
અને સમય પરીક્ષા લઈને શીખવાડે છે.
ગુરૂપૂર્ણિમાની શુભકામનાઓ
Contributor: Smita Haldankar

ગુરુ એજ નથી કે જે નિશાળમાં ભણાવે છે
દરેક એ વ્યકિત જે
તમને જીવનમાં અલગ અલગ પાઠ ભણાવે છે એ બધા જ તમારા
ગુરુ કહેવાય છે
અને ગુરુ વિનાનું જીવન એકદમ વ્યર્થ કહેવાય છે.
🙏🏻ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ🙏🏻
Contributor: Smita Haldankar

કોઈ માણસ તમારો શત્રુ નથી
કે કોઈ માણસ તમારો મિત્ર નથી.
પણ, દરેક માણસ તમારો ગુરુ છે.
જે જીવનમાં તમને કૈક ને કૈક શીખવાડશે.
🙏ગુરુ પૂર્ણિમા ની શુભકામના🙏
Contributor: Smita Haldankar

આદિયોગી તમને રોગો, અગવડ અને ગરીબી થી મુક્ત કરે છે અને આ બધાથી પરે તમને જીવન મરણના ચક્રથી મુક્ત કરે છે. – સદગુરુ
🙏🏻 ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ 🙏🏻
Contributor: Smita Haldankar

આદિયોગી સર્વ ધર્મના આવવાના પહેલા થી મોજૂદ છે. એમની વિધિઓની સાર્વભૌમિકતાના ઉત્સવને મનાવવા માટે આદિયોગીનો આ ભવ્ય મુખ 112 ફિટ ઊચો છે.-સદગુરુ
Contributor: Smita Haldankar

જીવન માં માર્ગદર્શક બની સાચો માર્ગ બતાવનાર
ગુરુજનો ને વંદન ”ગુરુ પૂર્ણિમા”ની હાર્દિક શુભકમનાઓ
Contributor: Smita Haldankar

ચિંતા તેને થાય છે
જે ભવિષ્ય વિશે વિચારે છે;
અને
ચિંતન એ કરે છે
જે વર્તમાન વિશે વિચારે છે.
બુધવાર ની શુભકામના
Contributor: Smita Haldankar

પ્રકૃતિ ના આ અનૂપમ સૌંદર્ય
ની જેમ તમારો આ દિવસ
સુંદર અને સુખમય રહે!!
શુભ બુધવાર
Contributor: Smita Haldankar

ગોવિંદ જય જય
ગોપાલ જય જય।
રાધા-રમણ હરિ,
ગોવિંદ જય જય ॥
શુભ દેવશયની એકાદશી
Contributor: Smita Haldankar

ॐ
कृष्णाय वासुदेवाय
हरये परमात्मने ॥
प्रणतः क्लेशनाशाय
गोविंदाय नमो नमः ॥
વાસુદેવનદંન પરમાત્મા સ્વરૂપ
ભગવાન શ્રી કૃષ્ણ, ગોવિંદ અમારા
સર્વ કષ્ટનો નાશ કરે, કલેશનો નાશ કરે
શ્રી કૃષ્ણ, ગોવિંદ, પરમાત્મા, હરિને
અમારા વારંવાર પ્રણામ
દેવશયની એકાદશી ની શુભકામના
Contributor: Smita Haldankar

धन्वंतरि गायत्री मंत्र
ॐ वासुदेवाय विद्महे,
वैद्यराजाय धीमहि,
तन्नो धन्वन्तरि प्रचोदयात्।
ભગવાન ધન્વંતરિ સહુને
નિરોગી કાયા અને
સુખી સ્વસ્થ જીવન આપે
એવી શુભેચ્છા સાથે
દેવશયની એકાદશીની શુભકામના
Contributor: Smita Haldankar

મનુષ્ય પાસે સૌથી મોટી
પૂંજી હોય તો એ છે એના
સારા વિચાર
કારણ કે ધન અને બળ
ખરાબ રસ્તાઓ પર લઈ
જઈ શકે છે; પણ સારા વિચારો હંમેશા સારા કાર્યો કરવા પ્રેરિત કરે છે.
શુભ રવિવાર
Contributor: Smita Haldankar

જીવનમાં કોણ આવીને ઊભું છે,
એ જોવા કરતાં,
કોણ હજુ સાથે ઊભું છે,
એ વધારે મહત્વનું છે.
Contributor: Smita Haldankar

જ્યારે હિમ્મત બતાવીએ, ત્યારે
તાકત વધે છે;
જ્યારે એકજૂટ થઈએ, ત્યારે
એકતા વધે છે;
જ્યારે ઈજહાર કરીએ, ત્યારે
પ્યાર વધે છે;
અને જ્યારે એકબીજા ની પરવાહ કરીએ,
ત્યારે સંબંધો વધે છે.
Contributor: Smita Haldankar